Connect Gujarat

નવરાત્રી સંસ્કૃતિ - Page 2

ભરૂચ : શ્રવણ ચોકડી વિસ્તારમાં બંગાળી સમાજ દ્વારા દુર્ગાષ્ટમી પર્વનો પ્રારંભ, ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન...

1 Oct 2022 12:51 PM GMT
બંગાળી સમાજ દ્વારા દુર્ગા પૂજાનો પાંચમથી પ્રારંભ, દુર્ગાષ્ટમી નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે

વડોદરા : ગુજરાતમાં યોજાતા એકમાત્ર પુરુષોના ગરબા, જાણો મહિલાઓ અહી કેમ નથી ઘૂમી શકતી ગરબા..!

1 Oct 2022 8:47 AM GMT
માંડવીમાં અંબા માતાના ચોકમાં વર્ષો જૂની પરંપરા યથાવત, 150 વર્ષ ઉપરાંતથી એકમાત્ર પુરુષો દ્વારા જ થાય છે ગરબા

નવરાત્રી દરમિયાન રામલીલા જોવા માટે દિલ્હીના આ પ્રખ્યાત સ્થળોની મુલાકાત લો

30 Sep 2022 7:34 AM GMT
દેશભરમાં નવરાત્રીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. આ તહેવાર દર વર્ષે અશ્વિન માસના શુક્લ પક્ષની પ્રતિપદાથી નોમ સુધી ઉજવવામાં આવે છે.

જો તમે નવરાત્રીનું વ્રત રાખતા હોવ તો આ 10 ભૂલો ન કરો

30 Sep 2022 6:17 AM GMT
નવરાત્રીનો સમય ઉજવણી અને ઉત્સાહથી ભરેલો છે. આ વર્ષે 26 સપ્ટેમ્બરથી નવરાત્રીનો તહેવાર શરૂ થયો છે, જે 5 ઓક્ટોબરે દશેરા સાથે સમાપ્ત થશે.

'કાલી હૈ કલકત્તા વાલી' માતાના આશીર્વાદ મેળવવા નવરાત્રીમાં ચાઈનીઝ કાલી મંદિરની મુલાકાત અવશ્ય લો.

29 Sep 2022 8:47 AM GMT
શારદીય નવરાત્રીનો તહેવાર ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. ત્યારે માતાજીની કલશની સ્થાપના કર્યા બાદ માતાજીના આગમનનાં આ પ્રસંગે મંદિરોને શણગારવામાં આવ્યા છે.

નવરાત્રી વિશેષ: ભરૂચના ઓસારાનું વિશ્વશાંતિ મહાકાળી મંદિર ભક્તોની અનન્ય આસ્થાનું કેન્દ્ર,જુઓ શું છે મંદિરનું મહત્વ

27 Sep 2022 8:39 AM GMT
ભરૂચના ઓસારા ગામે વિશ્વશાંતિ મહાકાળી માતાનું મંદિર ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે.

બંગાળથી લઈને ગુજરાત સુધી, નવરાત્રીનાં તહેવારની આ રીતે થાય છે ઉજવણી

26 Sep 2022 11:25 AM GMT
ભારતના વિવિધ રાજ્યોમાં નવરાત્રીની ઉજવણી અલગ અલગ રીતે કરવામાં આવે છે. ગુજરાતમાં ગરબા રમાય છે, તો કોલકાતામાં દુર્ગા પૂજા થાય છે અને નવરાત્રી ક્યાં અને...

ખરેખર ગરબે રમવું એટલે શું: ગરબે ઘુમવાથી પ્રદક્ષિણાનું પુણ્ય મળતું હોવાની છે માન્યતા, શું આપણે આવું કરીએ છે?

25 Sep 2022 1:02 PM GMT
નવરાત્રીમાં ગરબાને મધ્યમાં રાખી 108 વખત ગરબી રમવા અથવા ઘુમવાથી બ્રહ્માંડની પ્રદક્ષિણાનું પુણ્ય મળે છે.ગરબા રમવાનું માહત્મ્ય આ છે

નવલા નોરતામાં માઁ અંબાને ધરાવવામાં આવતા પ્રસાદ-ભોગનું પણ મહત્વ, વાંચો કયા દિવસે બનાવશો કયો પ્રસાદ..!

25 Sep 2022 5:41 AM GMT
આ વર્ષે શારદીય નવરાત્રી તા. 26 સપ્ટેમ્બરથી શરૂ થઈને તા. 4 ઓક્ટોમ્બર સુધી રહેશે. આજ વખતે નવરાત્રીનો પ્રારંભ સોમવારથી થવો શુભ રહેશે.

ભરૂચ : દીકરીઓની સલામતીના સંકલ્પ સાથે પોલીસ હેડક્વાટર ગ્રાઉન્ડ ખાતે નવરાત્રી મહોત્સવનું આયોજન

23 Sep 2022 9:27 AM GMT
આ વર્ષે ઠેર ઠેર નવરાત્રી મહોત્સવના ભવ્ય આયોજનો, પોલીસ હેડક્વાટર ગ્રાઉન્ડ ખાતે કરાયું વિશેષ આયોજન

ભરૂચ : નવરાત્રી મહોત્સવને લઈને ગરબા આયોજકોમાં ઉત્સાહ, તડામાર તૈયારીઓ શરૂ કરાય...

22 Sep 2022 11:54 AM GMT
કોરોનાના કારણે 2 વર્ષના અંતરાલ બાદ ભરૂચ શહેર તથા જીલ્લામાં નવરાત્રી મહોત્સવને લઈને ગરબા આયોજકો દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

ભરૂચ : 2 વર્ષના અંતરાલ બાદ નવરાત્રી મહોત્સવનો ભારે ઉત્સાહ, વાદ્ય બજારોમાં તેજીનો "માહોલ"

22 Sep 2022 10:19 AM GMT
આ વર્ષે ભારે ઉત્સાહ સાથે કરાશે નવરાત્રિની ઉજવણી, વાદ્ય વ્યવસાયકારોએ શરૂ કરી વાદ્ય મરામતની કામગીરી